ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે કરાઈ બઢતી, જુઓ યાદી

ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્યની સંયુક્ત સચિવ અને નાયબ સચિવ સ્તરના અધિકારીઓની સામુહિક બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગના આદેશ અનુસાર, 21 જેટલા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં નર્મદા, જળસંપત્તિ, માર્ગ અને મકાન અને ગૃહ વિભાગ જેવા મહત્વપૂર્ણ વિભાગોનો સમાવેશ થાય છે.

બદલીઓ અને બઢતી અંગે વિગતવાર:
5 અધિકારીઓને અધિક સચિવ તરીકે બઢતી: 39 નાયબ સચિવોને તાત્કાલિક નાયબ સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે.
21 સંયુક્ત સચિવની બદલી: વિવિધ મહત્વપૂર્ણ વિભાગોમાં કામગીરી માટે નવી નિમણૂક કરવામાં આવી છે.

આ તમામ અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે.

  • Related Posts

    વસો: અલીન્દ્રા ગામે જન કલ્યાણ શિબિરનું સફળ આયોજન, ૬૩૨ લાભાર્થીઓએ મેળવ્યો સરકારી યોજનાઓનો લાભ

    વસો: અલીન્દ્રા ગામે ભવ્ય જન કલ્યાણ શિબિર, ૬૩૨ લાભાર્થીઓએ મેળવ્યો સરકારી યોજનાઓનો લાભ વસો: રાજ્ય સરકારના જનકેન્દ્રિત અભિગમને સાર્થક કરતા વસો તાલુકાના અલીન્દ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિરનું…

    ઓમાનના અખાતમાં તેલના ટેન્કર પર ભયાનક હુમલો!

    આંતરરાષ્ટ્રીય સ્તરેથી અત્યંત દૂઃખદ અને મોટા બ્રેકિંગ ન્યૂઝ: ઓમાનના અખાતમાં ઓઈલ ટેન્કર પર ભયાનક હુમલો, ૩ ભારતીય નાવિકોના કમકમાટીભર્યા મોત! ઓમાનના અખાત (Gulf of Oman) માંથી એક ખળભળાટ મચાવી દે…