અમદાવાદ: MG ફાર્મમાં ગેસ સિલિન્ડર ફાટ્યું, ફૂડ કાઉન્ટર પર આગ લાગતા મચી અફરાતફરી

સેટેલાઈટ વિસ્તારમાં આવેલા MG ફાર્મમાં આજે એક ભયંકર ઘટના બની, જ્યાં ફૂડ કાઉન્ટર પર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ પ્રસંગ દરમિયાન ફાર્મમાં મહેમાનો હાજર હતા, જેના કારણે હાજર લોકોમાં અફરાતફરી અને ફફડાટ મચી ગયો. ઘણા લોકો જિવ બચાવવા માટે દોડધામ શરૂ કરી દીધી, જે થોડીવાર માટે ભયજનક વાતાવરણ સર્જી ગયેલું હતું.

ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી
આ ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર ફાયટર્સે મહેનત અને ઝડપી પગલાં સાથે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો. તેના કારણે આગ વધુ ફેલાતા પહેલા જ રોકી દીધી.

જાણકારી અને તપાસ
સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈને ઈજા અથવા જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસ મુજબ, ગેસ સિલિન્ડરમાં લીકેજને કારણે આગ લાગી હોવાનો અંદાજ છે. ફાયર વિભાગે સમગ્ર પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે અને સાવચેતીના ભાગરૂપે તપાસ શરૂ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

PM SVANidhi :Aadhar card થી ₹90,000 ની લોન મળશે ? જાણો સંપૂર્ણ માહિતી…Safety & Awareness

Aadhar card ધાર કાર્ડથી મળશે ₹90,000 સુધીની લોન? 75 લાખથી વધુ લોકોએ લીધો લાભ, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી PM SVANidhi  સરકારની એક યોજના હેઠળ નાના વેપારીઓ અને જરૂરિયાતમંદ લોકોને લોનની સુવિધા મળે છે. ₹90,000 સુધીની લોન, પાત્રતા, અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિશે જાણો. આજના સમયમાં નાનો વ્યવસાય શરૂ કરવા અથવા પહેલેથી ચાલી રહેલા ધંધાને આગળ વધારવા માટે મૂડીની જરૂર પડે છે. પરંતુ ઘણા નાના વેપારીઓ અને સ્વરોજગાર સાથે જોડાયેલા લોકો માટે બેન્કમાંથી લોન મેળવવી મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને ગેરંટી, જામીન અને વિવિધ દસ્તાવેજોની પ્રક્રિયાને કારણે લોકો લોન લેવાનું ટાળે છે. આવી સ્થિતિમાં સરકારની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના (PM SVANidhi) નાના સ્ટ્રીટ વેન્ડર્સ માટે મહત્વપૂર્ણ સહાય બની છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને કોલેટરલ એટલે…

BEHARI LAL ENGINEERING IPO આજથી બંધ થશે …Investor Frenzy 2026

IPO News: Behari Lal Engineering IPO આજે બંધ થશે, LEAP Indiaના શેરનું 4.40% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ  Behari Lal Engineering IPO માટે આજે સબ્સ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ છે, જ્યારે LEAP Indiaના શેરનું NSE-BSE પર લિસ્ટિંગ થયું છે. જાણો IPOની કિંમત, GMP, સબ્સ્ક્રિપ્શન અને લિસ્ટિંગની વિગતો. ભારતીય શેરબજારમાં IPOને લઈને રોકાણકારો માટે આજે મહત્વનો દિવસ છે. Behari Lal Engineering IPO માટે આજે સબ્સ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ છે, જ્યારે બીજી તરફ LEAP Indiaના શેરનું NSE અને BSE પર લિસ્ટિંગ થયું છે. બંને કંપનીઓને લઈને રોકાણકારોમાં રસ જોવા મળી રહ્યો છે. જોકે IPOમાં રોકાણ કરતા પહેલાં માત્ર ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે GMP પર આધાર રાખવાને બદલે કંપનીના બિઝનેસ, નાણાકીય પરિણામો, દેવું અને વેલ્યુએશન જેવા પાસાંનું વિશ્લેષણ કરવું જરૂરી છે. Behari Lal…