ગુજરાતના 35 IAS અને 10 IPS અધિકારીઓ 5 ફેબ્રુઆરીએ ચૂંટણી તાલીમ માટે દિલ્હી જશે

દેશમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રારંભને ધ્યાને લઈને ગુજરાતના 45 અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે પસંદ કરવામાં આવ્યું છે. તેમાં 35 IAS અને 10 IPS અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ 5મી ફેબ્રુઆરીએ દિલ્હી જઈને ચૂંટણી કામગીરીની તાલીમ લેશે અને પછી પોતાના-રાજ્યમાં જવાબદારીઓ ભજવશે.

ઓબ્ઝર્વર તરીકે તાલીમ:
આ અધિકારીઓ આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પોંડીચેરીમાં આવનારી ચૂંટણીમાં ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવશે. એક દિવસની વિશેષ તાલીમ બાદ તેમને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવશે.

પસંદગી પામેલા 35 IAS અધિકારીઓમાં સમાવિષ્ટ છે:
આરતી કંવર, સંદીપ કુમાર, રૂપવંત સિંહ, પી. સ્વરૂપ, પ્રવિણ સોલંકી, અવંતિકા સિંહ, રાકેશ શંકર, રાજકુમાર બેનીવાલ, રાજેશ મંજુ, રાજેન્દ્ર કુમાર, રાહુલ ગુપ્તા, પી. ભારતી, રણજીત કુમાર જે, હર્ષદ પટેલ, આલોક પાંડે, જેનું દેવન, સંદીપ કુમાર, અરવિંદ કુમાર, ધવલ પટેલ, મહેશ પટેલ, એમ. નાગરાજન, પ્રવિણા ડી.કે., કુલદીપ આર્ય, રતનકવર ગઢવીચારણ, વિજય ખરાડી, અજય પ્રકાશ, ડી. ડી. જાડેજા, હરસિત ગોસાવી, અમિત અરોરા, સ્તુતિ ચરણ, આશિષ કુમાર, પ્રભવ જોશી, નેહા કુમારી.

પસંદગી પામેલા 10 IPS અધિકારીઓમાં સમાવિષ્ટ છે:
એ. જી. ચૌહાણ, બીપીન આહિરે, પી. એલ. મલ, મકરંદ ચૌહાણ, વિશાલ વાઘેલા, દીપક મેઘાણી, હિતેશ જોયસર, ચૈતન્ય માંડલિક, નિર્લિપ્ત રાય, મયુર પાટીલ.

આ પગલાંનો ઉદ્દેશ ચૂંટણી પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે, જેથી નિર્દોષ અને સુવ્યવસ્થિત ચૂંટણી યોજી શકાય.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ… “B-India કૃષિ રત્ન…

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…