વસ્તી ગણતરી 2027: સરકારએ જાહેર કરી 33 પ્રશ્નોની યાદી, જાણો વિગત

સરકારે વસ્તી ગણતરી 2027 માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઘર ગણતરીના પ્રથમ તબક્કા માટે 33 પ્રશ્નો જાહેર કરવામાં આવ્યા છે. બીજા તબક્કા માટેની યાદી ત્યારબાદ જાહેર કરવામાં આવશે.

પ્રશ્નોની યાદી આ રીતે છે:
– ઘરની માહિતી: ઘર નંબર, ફ્લોરિંગ અને મુખ્ય સામગ્રી, દિવાલ અને છતની સામગ્રી, ઘરની સ્થિતિ અને ઉપયોગ
– પરિવારમાંના સભ્યો: પરિવાર નંબર, કુલ વ્યક્તિઓની સંખ્યા, પરિવાર વડાનું નામ, અનુસૂચિત જાતિ/જનજાતિ/અન્ય વર્ગ
– ઘર માલિકીની સ્થિતિ, રૂમની સંખ્યા, રેસીડેન્ટ્સ અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત અને ઉપલબ્ધતા
– પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, શૌચાલયની ઉપલબ્ધતા અને પ્રકાર, ગટરની વ્યવસ્થા, બાથરૂમની સુવિધા
– રસોડા અને LPG/PNG કનેક્શન, રસોઈ માટે વપરાતું મુખ્ય બળતણ
– ઇલેક્ટ્રોનિક અને વાહન સંપત્તિ: રેડિયો, ટેલિવિઝન, ઈન્ટરનેટ, લેપટોપ, મોબાઈલ/ટેલિફોન, સાયકલ/સ્કૂટર/મોટરસાયકલ, કાર/જીપ/વેન
– પરિવાર દ્વારા ખાવામાં આવતું મુખ્ય અનાજ
– મોબાઈલ નંબર

સર્વેયરો અને સુપરવાઈઝર:
દરેક સર્વેયરને આશરે 700 થી 800 લોકોનો સર્વે કામ સોંપવામાં આવશે.
દરેક 6 સર્વેયર માટે 1 સુપરવાઈઝર રહેશે.
10% રિઝર્વ સર્વેયર અને સુપરવાઈઝર ઇમરજન્સી માટે તૈનાત રહેશે.
આ પ્રથમ તબક્કાની માહિતી સરકારી અને ઘર સર્વે પ્રક્રિયા સરળ અને વ્યાવસ્થિત બનાવવામાં મદદ કરશે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…