ધર્મશાલામાં IPL મેચ કરાઇ રદ, ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે લેવાયો નિર્ણય

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ ભારત-પાકિસ્તાન તણાવને કારણે રદ કરવામાં આવી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ 8 મે (બુધવાર) ના રોજ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી.|

આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ 10.1 ઓવર પછી મેચ રદ કરવામાં આવી હતી. ફ્લડલાઇટના કારણે આ મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી છે. ક્રિકેટરો મેદાન છોડીને ચાલ્યા ગયા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ભારતીય ક્રિકેટ ટીમ અંગે મોટું અપડેટ – આગામી સિરીઝ માટે તૈયારીઓ.

ભારતીય ક્રિકેટ ટીમ અંગે મોટું અપડેટ – આગામી સિરીઝ માટે તૈયારીઓ   ભારતીય ક્રિકેટ ટીમ આગામી આંતરરાષ્ટ્રીય સિરીઝને ધ્યાનમાં રાખીને જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે. ટીમ મેનેજમેન્ટ અને કોચિંગ સ્ટાફ ખેલાડીઓની…

વિમ્બલડન ૨૦૨૬: નાઓમી ઓસાકાનો મોટો અપડેટ! સાબાલેન્કાને હરાવી મેળવી ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી

વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલડન 2026માં મહિલા સિંગલ્સ સ્પર્ધામાં સૌથી મોટા અપસેટમાંથી એક જોવા મળ્યો, જ્યારે જાપાનની ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નાઓમી ઓસાકાએ વિશ્વ ક્રમાંક-1 અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *