ભારત-અમેરિકા વચ્ચે આજે જે સહયોગ છે, તે મનમોહન સિંહના વિઝન વિના શક્ય ન હોતઃ બિડેન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને સાચા રાજકારણી ગણાવ્યા. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત…