મુંબઈ: રેલવે કર્મચારીઓની હડતાળ વચ્ચે અકસ્માત, 4 મુસાફરો આવ્યા ટ્રેન અડફેટે; 2નાં મોત

ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની હડતાળ દરમિયાન એક ગંભીર અકસ્માત બન્યો હતો. લોકલ ટ્રેન સેવા બંધ હોવાને કારણે ટ્રેક પર ચાલતા ચાર મુસાફરોને…

મથુરામાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલવે વ્યવહાર ખોરવાયો

મથુરા જિલ્લામાં મંગળવાર રાત્રે એક ગંભીર રેલ દુર્ઘટના સર્જાઈ છે. આગ્રા-દિલ્હી રેલ લાઇન પર પસાર થઈ રહેલી માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં રેલવે વ્યવહાર ઠપ્પ થયો છે. દુર્ઘટનાની…

Maharashtra: ઐરોલી નજીક લોકલ ટ્રેનની અડફેટે બે યુવાનોના કરૂણ મોત

નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતમાં બે યુવાનોનું લોકલ ટ્રેનની ટક્કરથી મોત થયું છે. ઘટના મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર રૂટ પર ઐરોલી રેલવે સ્ટેશન નજીક ચિંચપાડા પુલની નીચે બની હતી.…