આર્મી ચીફે પાકિસ્તાનને આપી ચેતવણી, ઓપરેશન સિંદૂર 2.0 મામલે જાણો શું કહ્યું
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને એક મોટી ચેતવણી આપી છે. સેના પ્રમુખે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેણે આતંકવાદ બંધ કરવો પડશે નહીંતર તેની ભૂગોળ બદલાઈ જશે.…
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર એસ જયશંકરનું મોટું નિવેદન, આતંકવાદને લઈ જાણો શું કહ્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ વધી રહ્યો હતો. હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર કરાર થયો છે. હવે 12 મેના રોજ બંને દેશો આ મુદ્દા પર ફરી વાત કરશે.…
જાણો શું છે સિંધુ જળ સંધિ, ભારતના નિર્ણયથી પાકિસ્તાનને કેમ લાગશે મોટો ફટકો?
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે એક મોટો અને કઠોર નિર્ણય લીધો છે. સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ હાલ પૂરતી અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. બુધવાર,…
31 માર્ચ 2026 સુધીમાં ભારતમાંથી નક્સલવાદનો ખાત્મો કરી દેવાશે, રાજ્યસભામાં બોલ્યા અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા અંગે થયેલા કામનો હિસાબ આપ્યો. તેમણે કહ્યું, “સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે. આપણે દરેક પડકારનો સામનો કરી રહ્યા છીએ. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને…
‘દેશની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છીએ’ પુલવામા હુમલાની વર્ષગાંઠ પર બોલ્યા અમિત શાહ
પુલવામા હુમલાની વર્ષગાંઠ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “કૃતજ્ઞ રાષ્ટ્ર વતી, હું વર્ષ 2019માં આજના દિવસે પુલવામામાં થયેલા કાયર…












