જમ્મુ-કાશ્મીર: હંદવારા જંગલમાં આતંકીઓનું ભૂગર્ભ ઠેકાણું શોધાયું, મોટી સંખ્યામાં હથિયારો-વિસ્ફોટકો જપ્ત

જમ્મુ અને કાશ્મીરનાં ઉત્તર ક્ષેત્ર હંદવારા ખાતે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. નૌગામ સેક્ટરના નીરિયાન જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક ભૂગર્ભ આતંકી ઠેકાણું શોધીને નષ્ટ કર્યું છે. અહીંથી મોટી…

દિલ્હી બ્લાસ્ટ કેસ: 4 આરોપીઓને NIA કોર્ટએ 10 દિવસના રિમાન્ડ પર મોકલ્યા, જુઓ વીડિયો

દિલ્હીના લાલ કિલ્લા કાર બ્લાસ્ટ કેસની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વધુ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. એજન્સીએ તાજેતરમાં શ્રીનગરમાંથી 4 નવા આરોપીઓની ધરપકડ કરી હતી, જેને આજે દિલ્હીની પટિયાલા…

Delhi Blast : દાનિશએ કહ્યું- હમાસની જેમ સમગ્ર દેશમાં ડ્રોન હુમલાની હતી યોજના

દિલ્હીમાં થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટ મામલે NIA દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. શ્રીનગરથી આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમરના સહયોગી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશને કડક સુરક્ષા હેઠળ દિલ્હી…

દિલ્હી બોમ્બ વિસ્ફોટ : અમિત શાહે જણાવ્યું, દોષિતોને પાતાળમાંથી પણ શોધી કાઢીશું

દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કડક સંદેશો આપ્યા છે. ઉત્તર ઝોનલ કાઉન્સિલની 32મી બેઠકમાં શાહે જણાવ્યું કે, દિલ્હી બોમ્બ બ્લાસ્ટના ગુનેગારો પાતાળમાંથી પણ મળી…

દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ: એન્જિનિયરથી ડૉક્ટર અને મૌલવી સુધી, વ્યાવસાયિકોની આડમાં આતંકવાદી કાવતરું

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સામે સોમવાર, 10 નવેમ્બરના રોજ I-20 કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં દસ લોકોના મૃત્યુ અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે વિસ્ફોટ કરનાર કાર…

ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ પર મોટો ખુલાસો, ઝેરી કેમિકલ્સને લઇ…….

ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓને લઈને હવે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર ‘અબુ’ એ મુખ્ય આરોપી અહેમદ સૈયદ ને ₹1 લાખ આપ્યા હતા…

દિલ્હી બ્લાસ્ટનું ‘આગ્રા કનેક્શન’: શંકાસ્પદ ડૉ. પરવેઝ અંસારીનો SN મેડિકલ કોલેજ સાથે લાંબો સંબંધ

દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે. આ મામલાની તપાસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. શંકાસ્પદ ડૉક્ટર પરવેઝ અંસારીનો આગ્રાની…

પાકિસ્તાન : ઇસ્લામાબાદ આત્મઘાતી વિસ્ફોટ બાદ PM શાહબાઝ શરીફે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ

ઇસ્લામાબાદ કોર્ટની બહાર થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ, જેમાં 12 લોકોના મોત થયા હતા, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શરીફે આ હુમલાઓ…

ISIનું ગુપ્ત યુનિટ S1: મુખ્ય મથક ઇસ્લામાબાદમાં, ડ્રગ મની દ્વારા આતંકવાદને ભંડોળ પૂરું પાડ્યું

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નું ગુપ્ત યુનિટ S1, ભારતમાં આતંકવાદી હુમલાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. આ યુનિટ 1993 ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ સહિત અનેક હુમલાઓમાં સામેલ રહ્યું છે. S1…

દોહા વિશ્વ શિખર સંમેલનમાં ભારતની પાકિસ્તાનને કડક ચેતાવણી, “આંતરરાષ્ટ્રીય મંચનો ખોટો ઉપયોગ બંધ કરો”

દોહામાં યોજાયેલા સામાજિક વિકાસ માટેના બીજા વિશ્વ શિખર સંમેલનમાં ભારતે પાકિસ્તાનને તીખો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાકિસ્તાનના ભારત વિરોધી નિવેદનોનો કડક વિરોધ કરતાં કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય…