અયોધ્યામાં ઐતિહાસિક “ધ્વજવંદન સમારોહ”: PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ધ્વજ
અયોધ્યામાં આજે (મંગળવારે) એક ઐતિહાસિક ક્ષણનું નિરીક્ષણ થશે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરમાં ૩૨ મિનિટ સુધી ધ્વજવંદન સમારોહ કરશે. આ પ્રસંગ એર્થ, અધ્યાત્મ અને રાષ્ટ્રવાદની જ્યોતિ સાથે જોડાયેલું છે.…
અયોધ્યા બની સુરક્ષા કિલ્લો: પીએમ મોદીના આગમન પહેલા શહેર સીલ, બ્લેક કેટ કમાન્ડો તૈનાત
અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધ્વજવંદન સમારોહ અને રોડ શોને ધ્યાનમાં રાખીને શહેરને અભૂતપૂર્વ સુરક્ષાથી ઘેરી દેવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને સુરક્ષાનો અકલ્પનીય કિલ્લો બનાવી દેવામાં આવ્યો છે. હવા–જમીન–જળ એમ ત્રણેય…
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ, ટ્રસ્ટે રામભક્તોને આપી ખુશખબર
સદીઓ સુધી ચાલેલા વિવાદ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યનું અંતિમ ચરણ પૂર્ણ થઈ ગયું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ…
રામ મંદિરથી મહાકુંભ સુધી… મુખ્યમંત્રી યોગીએ ગૃહમાં વિપક્ષ પર પ્રહાર કર્યા
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વિધાનસભામાં સમાજવાદી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા. સીએમ યોગીએ કહ્યું કે હવે રાજ્યમાં કોઈ સમાજવાદી ભેદભાવ નથી. સીએમ યોગીએ કહ્યું કે પૈસા સરકારે ખર્ચ્યા પણ…










