નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

MCD પેટાચૂંટણી: મતગણતરી આજે સવારે 8 વાગ્યે, બપોર સુધી પરિણામો જાહેર થશે

આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની 12 વોર્ડની પેટાચૂંટણીઓની મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ રહી છે અને અંદાજિત રીતે બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થવાની અપેક્ષા છે. આ…

બિહારના શપથગ્રહણ સમારોહમાં ઐતિહાસિક ક્ષણ, નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બન્યા

બિહારમાં આજે રાજકીય ઈતિહાસ રચાયો છે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)ની જીત બાદ નીતિશ કુમારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધો. તેમની સાથે NDAનાં સહ-મંત્રીઓએ…

બિહાર: મુખ્યમંત્રી પદના શપથ સમારોહ માટે તૈયારીઓને આખરી ઓપ, નીતિશ કુમાર 10મી વખત બનશે મુખ્યમંત્રી

બુધવારે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) વિધાનસભા પક્ષના નેતા તરીકે નીતિશ કુમાર ફરીથી ચૂંટાયા બાદ, ગુરુવારે તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે 10મી વખત શપથ લેશે. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રજૂ કરેલા પોતાના…

દિલ્હી MCD પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી, જુઓ યાદી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની આગામી પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ કુલ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.…

Bihar Election 2025: NDA ને 160 બેઠકો મળવાની અપેક્ષા, અમિત શાહે વિપક્ષ પર કર્યો પ્રહાર

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી મહાગઠબંધન પર કડક ટિપ્પણીઓ કરી. એક કાર્યક્રમ દરમિયાન શાહે ઘૂસણખોરી, કાયદા અને વ્યવસ્થા, વિકાસ અને રોજગાર જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરી. તેમણે…

ગુજરાત કેબિનેટમાં નવા મંત્રીઓને ખાતાઓ ફાળવાયા, જાણો કોને ક્યું મંત્રાલય મળ્યું

ગુજરાતમાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ અને તેમાં મંત્રીઓને ખાતાઓ ફાળવણી કરવામાં આવી. આવતીકાલે (18 ઓક્ટોબર)થી નવા મંત્રીઓ પોતાના સંબંધિત વિભાગોનું પદભાર સંભાળશે. ક્રમ મંત્રીનું…

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે ગુજરાતમાં! : મંત્રીમંડળના વિસ્તરણ પહેલા રાજકીય ગરમાવો

ગુજરાતમાં આગામી દિવસોમાં મંત્રીમંડળમાં શક્ય ફેરફારને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચર્ચાઓ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ આવતીકાલે 16 ઓક્ટોબરના…