વારાણસીમાં PM મોદીએ કહ્યું: “કાશી મારી છે અને હું કાશીનો છું”, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું, “કાશીએ પોતાના વારસાને જાળવી રાખીને આધુનિકતા અપનાવી છે.” તેમણે પોતાને કાશીના હોવાનું…