જાણો શું છે સિંધુ જળ સંધિ, ભારતના નિર્ણયથી પાકિસ્તાનને કેમ લાગશે મોટો ફટકો?

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે એક મોટો અને કઠોર નિર્ણય લીધો છે. સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ હાલ પૂરતી અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. બુધવાર,…

પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની સેના હાઈ એલર્ટ પર, જાણો કેમ ડરી રહ્યું છે પાકિસ્તાન

મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. દરમિયાન, પાકિસ્તાની સેનાએ…

આતંકી હુમલાને લઈને અમિત શાહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આતંકી હુમલાને લઈને કેન્દ્રીયમંત્રી અમિત શાહ ઘટના બાદ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.…