ઓપરેશન સિંદૂરના વીર જવાનોને ગેલેન્ટ્રી એવોર્ડ એનાયત, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
ભારત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ ગેઝેટ નોટિફિકેશન અનુસાર ઓપરેશન સિંદૂર સહિત વિવિધ સંરક્ષણ અભિયાનોમાં બહાદુરીના કાર્યો માટે 127 સૈનિકોને ગેલેન્ટ્રી એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. જેમાં ભારતીય સેનાના અને વાયુસેનાના…
શાહબાઝે ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, શાંતિ મંત્રણાની અપીલ પણ કરી
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે શાંતિ મંત્રણાની અપીલ કરી છે. જોકે, સાથે જ તેઓએ જમ્મુ-કાશ્મીર સહિતના “પડતર મુદ્દાઓ” ઉકેલવાની જરૂરિયાત પણ રજુ કરી છે, જેને લઈને…
અફઘાનિસ્તાને કર્યો પાકિસ્તાનનો પર્દાફાશ, કહ્યું – “ભારતીય મિસાઇલો અમને કોઈ નુકસાન પહોંચાડતી નથી”
પાકિસ્તાનના ભારત વિરોધી દાવાઓ એક પછી એક પથ્થર પર પડતા જોવા મળી રહ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર સુધી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપો હવે ધૂળખાતાં જાય છે.…
IND – PAK: યુદ્ધવિરામ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….?
ઓપરેશન સિંદૂરના અસરકારક પરિણામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે બાગેશ્વર ધામના મહંત ધીન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પાકિસ્તાન અંગે તીખું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. છતરપુર ખાતેના એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે…
ઓપરેશન સિંદૂરના ત્રણ નાયક: લેફ્ટનન્ટ જનરલ ઘાઈ, એર માર્શલ ભારતી અને વાઇસ એડમિરલ પ્રમોદ કોણ છે? જાણો વિગતવાર
ભારતના બહાદુર લશ્કરી અધિકારીઓએ એકવાર ફરી દેશના શત્રુઓને મક્કમ સંદેશ આપ્યો છે. હાલમાં જ ભારતીય સેનાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં “ઓપરેશન સિંદૂર” અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ કરવામાં આવ્યા. આ ઓપરેશનના મુખ્ય નાયક…
આતંકી માળખા સામે વૈશ્વિક દબાણ વધારવા ભારત UNSCમાં TRF વિરુદ્ધ નક્કર પુરાવા કરશે રજૂ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે ભારતે “ઓપરેશન સિંદૂર” દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી માળખા પર સીધો અને દૃઢ જવાબ આપ્યો છે. આ પગલાં પછી હવે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ…
‘ઓપરેશન સિંદૂર’ ના નામ પર ફિલ્મની જાહેરાત સાંભળીને યુઝર્સ થયા ગુસ્સે, જાણો શું કહ્યું નિર્માતાએ..
‘ઓપરેશન સિંદૂર’ ના નામ પર ફિલ્મની જાહેરાત સાંભળીને યુઝર્સ ગુસ્સે થયા, નિર્માતાએ માફી માંગી, કહ્યું – આ ફક્ત એક ફિલ્મ નથી… ફિલ્મ નિર્માતા નિક્કી ભગનાનીએ ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનાવવાની…
















