દિલ્હી બોમ્બ વિસ્ફોટ : અમિત શાહે જણાવ્યું, દોષિતોને પાતાળમાંથી પણ શોધી કાઢીશું

દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કડક સંદેશો આપ્યા છે. ઉત્તર ઝોનલ કાઉન્સિલની 32મી બેઠકમાં શાહે જણાવ્યું કે, દિલ્હી બોમ્બ બ્લાસ્ટના ગુનેગારો પાતાળમાંથી પણ મળી…