મ્યાનમારમાં હમાસ શૈલીમાં પેરાગ્લાઇડર હુમલો: ધાર્મિક ઉત્સવ પર બોમ્બ ફેંકાતા 24 ના મોત, 47 ઘાયલ

મધ્ય મ્યાનમારમાં એક ભયાનક હુમલામાં પેરાગ્લાઇડરમાંથી બોમ્બ ફેંકાતા 24 લોકોના મોત થયા છે અને 47 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. હુમલો ઈઝરાયેલમાં હમાસના પેરાગ્લાઇડર હુમલાની શૈલી જવો છે,…