મારિયા મચાડોને નોબેલ મળતાં રાહુલ ગાંધી માટે પણ માગ ઊઠી, કોંગ્રેસ નેતાએ કરી તુલના

વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળતાં ભારતના રાજકીય વર્તુળમાં નવી ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે ભારતના લોકશાહી સંવिधानને બચાવવાના…