Pakistan: ‘અમે યુદ્ધ ટાળવા માંગીએ છીએ’ સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ
ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન હવે તણાવ ઘટાડવા માટે અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બુધવારે એક આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે…
જમ્મુ-કાશ્મીર: લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ, 22 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે એક દુખદ ઘટના બની છે જ્યાં લગ્નની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. ધન્નીધર કપ્પા ખા વિસ્તારમાં, લગ્ન સમારોહ દરમિયાન ઘરની દિવાલ ધરાશાયી થતા 22 લોકો ગંભીર રીતે…








