BLO માટે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, રાજ્ય સરકારોને કામનો ભાર ઘટાડવા અપિલ
બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા કામના ભાર અને તાજેતરમાં બનેલાં દુઃખદ બનાવોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારો તેમજ રાજ્ય ચૂંટણી પંચોને માનવતાવાદી…
સેલવાસ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 વર્ષીય તરૂણ સાથે અપરાધ કરનાર આરોપીને 20 વર્ષની કેદ
સેલવાસના કૂડાચા ગામમાં 13 વર્ષીય તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવાનો ગંભીર ગુનો સાબિત થતાં સેલવાસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી રૂસ્તમ અલાઉદીન ખાનને 20 વર્ષની કેદ તથા ₹25,000 દંડની…
જસ્ટિસ સૂર્યકાંત આજે શપથ લેશે 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે, બીઆર ગવઈ વિદાય લેતા આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
આજે જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. તેઓ જસ્ટિસ બીઆર ગવઈનું સ્થાન લેશે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ…
યામી ગૌતમની ફિલ્મ ‘હક’ને રાહત : હાઈકોર્ટએ શાહબાનોની પુત્રીની અરજી ફગાવી, હવે રિલીઝનો રસ્તો સાફ
બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ઈમરાન હાશ્મી અભિનીત ફિલ્મ ‘હક’ હવે તેની નિર્ધારિત તારીખે 7 નવેમ્બર રિલીઝ થવા માટે તૈયાર છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ગુરુવારે શાહબાનો કેસ પરથી પ્રેરિત આ ફિલ્મને…
ભારતને મળશે નવા મુખ્ય ન્યાયાધીશ: જસ્ટિસ સૂર્યકાંત બનશે દેશના 53મા CJI, નિયુક્તિની પ્રક્રિયા શરૂ
ભારતના ન્યાયિક તંત્રમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને દેશના 53મા મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયા સત્તાવાર…
મહેસાણામાં પ્રેમ લગ્નની અદાવતના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદ
મહેસાણા જિલ્લામાં વર્ષ 2019માં પ્રેમલગ્નની અદાવતમાં યુવકનું અપહરણ કરીને તેને માર મારવાની ઘટનાને લઈ ચુકાદો આપ્યો છે. મહેસાણાની એડિશનલ સેશન કોર્ટે આ ગંભીર ગુનામાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની…
સુપ્રીમ કોર્ટે ઝેરી કફ સિરપ કેસમાં CBI તપાસની અરજી ફગાવી, 23 બાળકોના મોતની ઘટનાઓ પર થઈ ચર્ચા
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપ પીવાના કારણે થયેલા બાળકોના મોતના ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.…
સુપ્રીમ કોર્ટમાં જૂતાકાંડ: CJI ગવઈ પર હુમલાના પ્રયાસ બાદ પીએમ મોદીની સંવેદના, શાંતિ અને સંયમ માટે વખાણ
દિલ્લીની સુપ્રીમ કોર્ટમાં આજે (6 ઑક્ટોબર) ન્યાયના મંદિર તરીકે ઓળખાતા ચેમ્બરમાં એવી ઘટના બની ગઈ કે સમગ્ર દેશ ચોંકી ગયો. એક વકીલે ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો…
‘બુલડોઝરથી નહીં, કાયદાથી ચાલે છે ભારત…’ — ચીફ જસ્ટિસ બીઆર ગવઈનું મહત્વપૂર્ણ નિવેદન
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈએ મોરેશિયસની સત્તાવાર મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે “ભારતીય ન્યાયિક પ્રણાલી બુલડોઝરના શાસનથી નહીં, પરંતુ કાયદાના શાસનથી સંચાલિત થાય છે.” તેમણે કહ્યું…
















