આવતીકાલથી રાજકોટ માર્કેટ યાર્ડ 1 એપ્રિલ સુધી રહેશે બંધ, નાણાકીય વર્ષનાં અંતને લઈ લીધો નિર્ણય
આવતીકાલથી રાજકોટ માર્કેટ યાર્ડ 1 એપ્રિલ સુધી યાર્ડ બંધ રહેશે. 26 માર્ચથી લઈ 1 એપ્રિલ સુધી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડના સત્તાવાળાઓએ નાણાકીય વર્ષના અંતને કારણે આ…
હોળી પહેલા ઘરે લાવો આ વસ્તુઓ, જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે
સનાતન ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંચાંગ મુજબ, આ વખતે ફાલ્ગુન મહિનામાં 13 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે અને બીજા દિવસે એટલે કે 14 માર્ચે, દેશભરમાં…








