પહેલગામ હુમલાને લઈને CM ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, કહ્યું ‘નિર્ણાયક યુદ્ધ થવું જોઈએ’

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલા પછી, ભારત સરકાર અને સેના બંને એક્શન મોડમાં છે. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક…