અયોધ્યામાં ઐતિહાસિક “ધ્વજવંદન સમારોહ”: PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ધ્વજ

અયોધ્યામાં આજે (મંગળવારે) એક ઐતિહાસિક ક્ષણનું નિરીક્ષણ થશે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરમાં ૩૨ મિનિટ સુધી ધ્વજવંદન સમારોહ કરશે. આ પ્રસંગ એર્થ, અધ્યાત્મ અને રાષ્ટ્રવાદની જ્યોતિ સાથે જોડાયેલું છે.…

અયોધ્યા બની સુરક્ષા કિલ્લો: પીએમ મોદીના આગમન પહેલા શહેર સીલ, બ્લેક કેટ કમાન્ડો તૈનાત

અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધ્વજવંદન સમારોહ અને રોડ શોને ધ્યાનમાં રાખીને શહેરને અભૂતપૂર્વ સુરક્ષાથી ઘેરી દેવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને સુરક્ષાનો અકલ્પનીય કિલ્લો બનાવી દેવામાં આવ્યો છે. હવા–જમીન–જળ એમ ત્રણેય…