પાકિસ્તાન-તાલિબાન અથડામણ ઉગ્ર: પાંચ પાકિસ્તાની સૈનિકોના મોત, અફઘાનનો સરહદી ચોકીઓ પર કબજાનો દાવો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ વધુ ઘેરો બન્યો છે. તાલિબાનની આગેવાની હેઠળના અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે પાકિસ્તાની હવાઈ હુમલાના જવાબમાં તેમણે સીમાવર્તી પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર હુમલાઓ…

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે તણાવ ચરમસીમાએ: કાબુલ પર હવાઈ હુમલાં પછી ગોળીબાર, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત અનેક અફઘાન શહેરોમાં પાકિસ્તાની હવાઈ હુમલાઓના દાવાઓ વચ્ચે હવે સરહદ પર ગોળીબાર અને…

ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના આખા પરિવારનો થયો ખાતમો, જાણો શું કહ્યું આતંકીએ

પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્ય ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. જેમાં મસૂદ અઝહરના સમગ્ર પરિવારના 10 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે, જેમાં તેની પત્ની, પુત્ર અને મોટી બહેનનો…

OPERATION SINDOOR: ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાના નાયબ વડાપ્રધાન ઇશાક દારે મગરના આંસુ વહાવ્યા

ભારતની તાજેતરની કાર્યવાહી બાદ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક દાર એ ભારત પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાને પાર કરીને નાગરિક…

OPERATION SINDOOR: પાકિસ્તાને ભારતીય હુમલાની કરી કબૂલાત, શાહબાઝે શું કહ્યું જુઓ….

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો કડક જવાબ આપતાં ભારતે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર દળોએ કહ્યું કે આ…

OPERATION SINDOOR: ભારતે પાકિસ્તાનના 9 લક્ષ્યો પર મિસાઇલો છોડી કર્યો હુમલો

ભારતીય સેનાએ 6 મે 2025ની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં…