Earthquake: વાવની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે 3:35 કલાકે વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને…
દેશની 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ, ADR રિપોર્ટમાં દાવો
દેશભરમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 17 ટકા મહિલા સાંસદોએ પોતાને અબજોપતિ જાહેર કર્યા છે. ચૂંટણી અધિકારો સાથે સંકળાયેલી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક…
વિશાખાપટ્ટનમના સિંહાચલમ મંદિરમાં મોટી દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતાં 8 લોકોના મોત, 3 ઘાયલ
બુધવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સિંહાચલમ ખાતે શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન એક દુ:ખદ ઘટના બની. ભારે વરસાદ અને ભારે પવનને કારણે, મંદિર સંકુલમાં તાજેતરમાં બનાવેલી દિવાલ ધરાશાયી…
પૂર્વ IPS સંજીવ ભટ્ટને લાગ્યો મોટો ઝટકો, કસ્ટોડિયલ ડેથ કેસમાં જાણો શું થયું હવે…
સુપ્રીમ કોર્ટે મંગળવારે ભૂતપૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં તેમની આજીવન કેદની સજાને સ્થગિત કરવાની અરજી ફગાવી દીધી હતી. તેમણે આ કેસમાં જામીન પણ…
ચંડોળા તળાવના ડિમોલિશન પર સ્ટેની અરજી હાઈકોર્ટે નકારી, લલ્લુ બિહારીનો આલીશાન રિસોર્ટ થયો જમીનદોસ્ત
અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા વિસ્તારમાં થઈ રહી છે. આ દરમિયાન આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો. અને તાત્કાલિક સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે મામલે આજે સુનાવણી…
કેનેડામાં ખાલિસ્તાનીઓનો ખેલ ખતમ! જગમીત સિંહ હાર્યા ચૂંટણી.. ટ્રુડોની રણનીતિ ન આવી કામ
કેનેડામાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) ના વડા જગમીત સિંહને સામાન્ય ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. જગમીત સિંહ ત્રીજી જીતની…
ગોંડલની ઘટનાને લઈ અમિત ચાવડાએ ગૃહ રાજ્ય મંત્રીને કર્યા સવાલ, જાણો શું કહ્યું
ગઈ કાલે ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચેનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ અને તેના સાથીદારો કાલે ગોંડલ પહોંચ્યા હતા. જેમાં અલ્પેશ કથીરિયાના…
આતંકી હુમલાને લઈને ભારત સરકાર એક્શન મોડમાં, ડોન સહિત આ 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર મૂક્યો પ્રતિબંધ
ભારત સરકારે પહેલગામ આતંકવાદી હુમલા અંગે કડક કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયની ભલામણો પર, ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો…
વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’માં અમદાવાદ સાયન્સ સિટીનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 121મા એપિસોડમાં ગુજરાતની શાન સમાન અમદાવાદ સાયન્સ સિટીનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાનએ દેશના યુવાનોમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશન…
આતંકી હુમલા બાદ સરકારે મીડિયા માટે જાહેર કરી એડવાઇઝરી, મુંબઈ આતંકવાદી હુમલાનો કર્યો ઉલ્લેખ
કેન્દ્ર સરકારે શનિવારે દેશના મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની હિલચાલનું લાઇવ પ્રસારણ ટાળવાની સલાહ આપી હતી, અને કહ્યું હતું કે આવા રિપોર્ટિંગ અજાણતામાં દુશ્મનોને મદદ કરી શકે છે.…
















