જૂનાગઢમાં વધુ એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની, તાંત્રિક વિધિના નામે પરિણિતા પર આચર્યું દુષ્કર્મ

B INDIA જૂનાગઢ :- એક તરફ ડિજિટલ યુગની મોટી મોટી વાતો થઈ રહી છે. બીજી તરફ હજુ પણ અંધશ્રદ્ધા લોકોના મનમાં ઘર કરી બેસી રહ્યું છે. અંધશ્રદ્ધામાં કેટલાય લોકોના જીવ…

દ્વારકામાં બીજા દિવસે ડિમોલિશન યથાવત્, કરોડોની ગેરકાયદેસર જમીન પર દૂર કરાયું દબાણ

B INDIA દ્વારકા :- દ્વારકા  જિલ્લામાં વહેલી સવારથી અલગ અલગ ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલા દબાણને દૂર કરવામાં આવ્યા છે.ગઈકાલે 63 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા છે તો આજે પણ 50…

વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરતા પ્રોફેસરની કરાઈ ધરપકડ

B INDIA વડોદરા :-  વડોદરાની MS યુનિ.ના પ્રોફેસર મોહમંદ અઝહરની પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં જાતીય સતામણીના મામલે વિધાર્થિનીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં વિધાર્થિનીએ આક્ષેપ કર્યો…

ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ખેડૂતોની વ્હારે, સ્વખર્ચે ડેમમાંથી છોડાવ્યું પાણી

B INDIA પોરબંદર :- કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એકવાર ખેડૂતોના વ્હારે આવ્યા છે. કાંધલ જાડેજાએ સ્વખર્ચે સતત 13માં વર્ષે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યું છે. રાણા ખીરસરા ડેમમાંથી પાણી…

ઉત્તરાયણમાં કાચવાળી દોરી વાપરવા પર પ્રતિબંધ, આ નિર્ણય પર પંતગ રસિકો બોલ્યા.

-> ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના કાચવાળી દોરી વાપરવાના પ્રતિબંધ બાદ પતંગ રસિકો આકાશમાં પેચ કાપી શકશે કે કેમ તે સવાલ સૌને મૂંઝવી…

અમરેલીમાં પાટીદાર દિકરી મુદ્દે રાજકીય ખેંચતાણ, પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું-જે થયું તે યોગ્ય નથી

B INDIA અમરેલી :-  અમરેલીમાં નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વિવાદે રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા હતા. તો બીજી તરફ પાટીદાર…

ગુજરાતના અમદાવાદમાં 600 થી વધુ પતંગબાજો પહોંચ્યા, સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગોથી આકાશ ‘રંગીન’ થયું

B INDIA અમદાવાદ : ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ત્રિરંગો ફુગ્ગો ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું. પતંગ મહોત્સવની શરૂઆત રંગબેરંગી કાર્યક્રમો…

શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નાહીયેર અને સ્વામિનારાયણ સ્કૂલ આમોદ ખાતે વિદ્યાર્થીઓ માટે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાહીયેર અને આમોદ સ્કૂલના આચાર્યોએ…

અયોધ્યા: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠની ઉજવણી બોડેલીમાં પાટોત્સવ તરીકે ઉજવવામાં આવી

પોષ સુદ બારસના રોજ, રામ લલ્લાના અયોધ્યામાં તેમના ઘરે પાછા ફરવાની એક વર્ષની વર્ષગાંઠ, બોડેલી શહેરના રામ ભક્તો દ્વારા બોડેલીના અલીપુરા ચાર રોડ પર સ્થિત રામ ચોક ખાતે પાટોત્સવ તરીકે…

ગુજરાતની રાષ્ટ્રીય એકતાના પ્રતીક ભડિયાદ પીર મહમૂદ શાહ બુખારી દાદાનો વાર્ષિક ઉર્સની ઉજવણી કરવામાં આવી

દરગાહના મુંજાવર બાવુમિયા બાપુની પવિત્ર હાજરીમાં સમગ્ર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. લાખો ભક્તો અહીં દર્શન માટે આવ્યા હતા. દરગાહ પર નિશાન અને ચંદન શરીફ ચઢાવવા સહિત ધાર્મિક વિધિઓ કરવામાં…

error: Content is protected !!
Call Now Button