ગુજરાતમાં બેવડી ઋતુની અસર જોવા મળી, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ
ગુજરાતમાં ફરી બેવડી ઋતુની અસર યથાવત જોવા મળી રહી છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યાં છે. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજયના મોટા…
હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે, નીતિન પટેલનાં નિવેદનથી રાજકારણમાં ખળભળાટ
B INDIA મહેસાણા : મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું હતું કે,રાજકારણમાં હવે દલાલો વધી ગયા છે,દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખાણ રાખવાની થાય…
અમરેલી લેટરકાંડને લઈને CMને પત્ર, દિલીપ સંઘાણીએ તપાસની કરી માંગ
B INDIA અમરેલી : અમરેલી લેટરકાંડને લઈને દિલીપ સંઘાણીએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે, હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં અમરેલી લેટરકાંડની તપાસ કરવામાં આવે તેવી માગ કરાઈ…
સુરતમાં રેલવેની બહારનો બસ ડેપો અન્ય જગ્યાએ ખસેડાયો, નાગરિકોને ટ્રાફિકમાંથી મળશે મુકિત
B INDIA સુરત : સુરતમાં લોકોને ટ્રાફિકમાંથી મુકિત મળશે. રેલવે સ્ટેશન પર રહેલો જુનો સીટી બસ ડેપો અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યો છે. જેમાં દિલ્હી ગેટમાં સીટી બસ ડેપોનું લોકાર્પણ હર્ષ…
SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું.
B INDIA BHARUCH : SPG ભરૂચ જિલ્લા અને SPG ભરૂચ જિલ્લા રમતગમત સમિતિ દ્વારા વિશ્વભરના SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું…
IT એન્જિનિયરની ધરપકડ, દિલ્હીથી ડ્રગ્સ મંગાવી અમદાવાદમાં કરતો વેચાણ
B INDIA અમદાવાદ : અમદાવાદમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેર SOG ક્રાઈમે બાતમીનાં આધારે ઓઢવ ચાર રસ્તા પાસેથી એમડી ડ્રગ્સ સાથે જયકિશન ખંડેલવાલ નામનાં શખ્સની ધરપકડ કરી હતી.…
પોરબંદર: વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોખીરામાં સ્કૂલને ઇમેઇલ કરનારની શોધખોળ શરૂ
B INDIA પોરબંદર : પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા INS સરદાર પટેલ નેવલ બેઝની નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. ત્યાર બાદ લોકોમાં ભયનો માહોલ છે. સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા આ…
સાળંગપુર : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર
B INDIA SARANGPUR BOTAD : શ્રીકષ્ટભંનજન દેવનું રાજોપચાર પૂજન કરાયું. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી…