રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને ચોટીલા-રાજકોટ હાઈવે પર નડ્યો અકસ્માત

B INSIA ગાંધીનગર : રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલની કારને મોડી રાત્રે અકસ્માત નડ્યો છે. તેઓ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે વખતે ચોટીલા રાજકોટ હાઈવે પર કેબિનેટ કૃષિ મંત્રી…

સુરેન્દ્રનગરમાં 1001 કરોડના કામને મંજૂરી, નીતિન ગડકરીએ કરી જાહેરાત

B INDIA સુરેન્દ્રનગર : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકકરીએ એક મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી માહિતી આપી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં…

અંબાજીમાં મેગા ડિમોલિશન, 200થી વધુ પોલીસ જવાનો કરાયા તૈનાત

B INDIA અંબાજી : અંબાજીમાં મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. શક્તિ કોરીડોર પ્રોજેક્ટ આડે આવતા દબાણ હટાવવા કામગારી હાથ ધરવામાં આવી છે. અને કોઇ અનિચ્છનિય ઘટના ન ઘટે એ…

સુરતમાં 31 વર્ષે ઝડપાયો હત્યાનો આરોપી, લાફો મારવા જેવી બાબતમાં કરી હતી હત્યા

B INDIA સુરત : સુરતમાં હત્યાનાં કેસમાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીદારોને કામે લગાડી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. અને 31 વર્ષ બાદ રૂમ પાર્ટનરની…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધાનેરાના ધારાસભ્યએ લખ્યો પત્ર, કહ્યું-મહાકુંભમાં એક ગુજરાતી થયો ગુમ

મહાકુંભ મેળામાં ધાનેરાના 50 વર્ષિય બાળકાભાઈ રબારી લાપતા થયા છે. ત્યારે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય માવજી…

રાજકોટ અગ્નિકાંડને લઇને હાઇકોર્ટે 3 આરોપીઓના જામીન કર્યા મંજૂર

B INDIA રાજકોટ : ગુજરાત હાઇકોર્ટે TRP અગ્નિકાંડ મામલે 3 આરોપીના જામીન મંજૂર કર્યા છે. જ્યારે અન્ય સાગઠીયા, ઇલેશ ખેર, અશોકસિંહ, કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર કર્યા છે. મહત્વનું છે કે,…

હવામાન વિભાગની આજની આગાહી, જાણો વરસાદ પડશે કે નહીં પડે?

B INDIA ગાંધીનગર : ગુજરાતનાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવે માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ કેટલાક વિસ્તારોમાં…

સુરતમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે કોંગ્રેસનો ચક્કાજામ,પોલીસે કાર્યકરોની કરી અટકાયત

B INDIA સુરત : સુરતમાં ફરી એક વાર કોંગ્રેસે નેશનલ હાઈવે પર બિસ્માર રસ્તાને લઈને મેદાને ઉતરી હતી. અને બિસ્માર રસ્તાઓને લઈને ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન ઘર્ષણની સ્થિતિ જોવા મળી.…

દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર પ્રવેશબંધી, જાણો કેટલી તારીખ સુધી રહેશે અમલમાં

B INDIA દેવભૂમિ દ્વારકા :  દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર પ્રવેશબંધી કરતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાં આવેલા ૨૧ ટાપુઓ પર પુર્વ મંજુરી વિના હવે પ્રવેશ કરી…

રાજકોટમાં હાર બાદ પીટરસને ભારતીય બેટિંગ ક્રમ પર ઉઠાવ્યા સવાલો, ધીમી ઈનિંગ્સ રમવા બદલ થઈ ટીકા

B INDIA રાજકોટ : રાજકોટમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતની હાર બાદ ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને ભારતીય બેટિંગ ઓર્ડર પર સવાલો ઉઠાવ્યા છે. પીટરસને પૂછ્યું કે શા માટે ધ્રુવ…

error: Content is protected !!
Call Now Button