દ્વારાકામાં મેગા ડિમોલિશિનને લઈને લોકોમાં રોષ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અપાઈ ધમકી

B india અમદાવાદ :- ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી મળી છે. સોશિયલ મીડિયામાં ગેસ્ટ ફ્રોમ માર્સ એકાઉન્ટ પરથી ત્રણથી ચાર પોસ્ટ કરી હર્ષ સંઘવીને ધમકી અપાઈ. ગેસ્ટ ફ્રોમ માર્સ…

ગીર સોમનાથ: સંકલિત બાળ વિકાસ સેવા યોજના, પોષણ મહોત્સવ 2025

–>જિલ્લા ICDS (સંકલિત બાળ વિકાસ સેવાઓ) શાખા દ્વારા કોડીનાર કમ્પોનન્ટ-2 વેલણ ગામ ખાતે પોષણ મહોત્સવ 2025 અને શ્રી અન્ન પોષણ વાનગીનું આયોજન કરવામાં આવ્યું હતું:–     ગીર સોમનાથ જિલ્લાના…

અમરેલીમાં લેટરકાંડ મામલે મોટા સમાચાર, ત્રણ પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ

B india અમરેલી :- અમરેલી જિલ્લા પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી છે. એલસીબીમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં નિષ્કાળજી બદલ એસપીએ આ કાર્યવાહી કરી…

ઉત્તરાયણના દિવસે પવનની ગતિ રહેશે સારી, પરેશ ગોસ્વામીએ કરી આગાહી

B india અમદાવાદ :- હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પતંગ રસિયાઓ ખુશ થઈ જાય તેવી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઘણાં વર્ષો પછી આ વખતની ઉત્તરાયણ માટે પવનની…

ઉતરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા એક પ્રયાસ

–>ઉતરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓ માટે મુઠ્ઠીભર અનાજ એકત્ર કરવામાં આવ્યું:–     સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં કાર્યરત છે. જે…

વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ૧૬મો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ખાંભા પ્રજાપતિ સમાજની વાડીમાં શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ૧૬મો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ૬૦% થી વધુ ગુણ મેળવનારા ધોરણ ૩ થી ૧૧ સુધીના વિદ્યાર્થીઓનું…

ગૌરવ પુરસ્કાર 2025 કાર્યક્રમ ગઢ શહેરના પટેલ સમાજની વાડી ખાતે આયોજિત કરવામાં આવ્યો

ગોરસ સંપાદકીય મંડળ દ્વારા આયોજિત “ગોરસ ગઢપુર ગૌરવ પુરસ્કાર 2025” કાર્યક્રમ આજે બપોરે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મૂળભૂત રીતે ગડ્ડાના વતનીઓને વધુ…

પરાવડી સેન્ટ્રલ સ્કૂલના શિક્ષક પરેશ કુમાર હિરાણી દ્વારા એક અનોખી પહેલ

પરવાડી ગામ દ્રારા આયોજિત એક કાર્યક્રમમાં 72 દીકરીઓને શ્રી રામ ચરિત માનસ ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. આજે ગારિયાધાર તાલુકાની પરવાડી સેન્ટ્રલ સ્કૂલના સહાયક શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી. ૧૨/૧/૨૦૨૫ ના…

જૂનાગઢમાં વધુ એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની, તાંત્રિક વિધિના નામે પરિણિતા પર આચર્યું દુષ્કર્મ

B INDIA જૂનાગઢ :- એક તરફ ડિજિટલ યુગની મોટી મોટી વાતો થઈ રહી છે. બીજી તરફ હજુ પણ અંધશ્રદ્ધા લોકોના મનમાં ઘર કરી બેસી રહ્યું છે. અંધશ્રદ્ધામાં કેટલાય લોકોના જીવ…

દ્વારકામાં બીજા દિવસે ડિમોલિશન યથાવત્, કરોડોની ગેરકાયદેસર જમીન પર દૂર કરાયું દબાણ

B INDIA દ્વારકા :- દ્વારકા  જિલ્લામાં વહેલી સવારથી અલગ અલગ ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલા દબાણને દૂર કરવામાં આવ્યા છે.ગઈકાલે 63 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા છે તો આજે પણ 50…

error: Content is protected !!
Call Now Button