Bihar: કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો ચૂંટણી પંચે કેમ કરી કાર્યવાહી ?

બિહાર વિધાનસભા ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ) વિરુદ્ધ FIR દાખલ કરી છે. અહેવાલો…

નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmada

નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R . . . ઘરના આંગણામાં પડી હતી લાશ 50 વર્ષીય મહિલાની લાશ પડી હતી ઘર આંગણે મહિલાની કોને કરી હત્યા..? કોણ હતો…

વડોદરાના ચોકારી ગામે સીમની ઓરડીમાંથી કાળજું કંપાવતી લાશ મળી | F.I.R |

વૃદ્ધનું ઘડથી માથું અલગ કરી નીપજાવી હત્યા હત્યારાને શોધવા 200 પોલીસકર્મી કામે લાગ્યા પોલીસ માટે પડકાર રૂપ,..હત્યારાની નથી મળી રહી કોઈ કડી પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડની ટીમ પણ કામે લાગી…

અરવલ્લી જિલ્લાના બાયડમાં છેલ્લા 15 માસમાં કુલ 1081 ફરિયાદ નોંધાઈ

​અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં છેલ્લા 15 મહિનામાં કુલ 1,081 ફરિયાદો નોંધાઈ છે. આ આંકડો સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે વિસ્તારની કાયદો અને વ્યવસ્થા પરિપ્રેક્ષ્યમાં…

હાઇકોર્ટનાં આદેશ બાદ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ બની રહી છે. ત્યારે પોલીસ દ્વારા ઇ-મેમો ઈસ્યુ કરવાથી માંડીને અનેક ડ્રાઈવ યોજવામાં આવે છે. આ દરમિયાન રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક…

ફરાહ ખાન: હોળીને ‘છાપરી નો તહેવાર’ કહેવા બદલ ફરાહ ખાન સામે કેસ; હિન્દુસ્તાની ભાઉએ FIR નોંધાવી

બોલિવૂડ ફિલ્મ નિર્માતા અને ડાન્સ કોરિયોગ્રાફર ફરાહ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે એક ટીવી શોમાં હોળીના તહેવાર પર વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી, જેના પછી તેમને ખૂબ…

સમય રૈના અને રણવીર અલ્હાબાદીયા સામે દેશભરમાં આક્રોશ, મુંબઇ થી લઇ આસામ સુધી કેસ નોંધાયા

ગયા અઠવાડિયે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં રણવીરે એવી અભદ્ર ટિપ્પણી કરી કે દેશ આખો ગુસ્સામાં છે. આ મામલે આસામ સુધી FIR નોંધાઈ છે..રણવીર માફી માંગી રહ્યો છે, પણ દેશ જવાબ માંગી…

દિલ્હીના સીએમ આતિશી સામે કેસ નોંધાયો, આચાર સંહિતા ઉલ્લંઘન, પોલીસ સાથે ગેરવર્તન સહિતના આરોપ

ગઈકાલે રાત્રે ગોવિંદપુરીમાં થયેલા હંગામા અંગે દિલ્હી પોલીસે સીએમ આતિશી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ગોવિંદપુરી પોલીસે સીએમ આતિશી વિરુદ્ધ બીએનએસની કલમ ૧૮૮ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આતિશી પર ચૂંટણી…

તિરુપતિમાં નાસભાગમાં થયેલા મોતનો મામલો, ગેટ ખોલનાર DSP સામે FIR

તિરુપતિના પ્રખ્યાત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં બુધવારે રાત્રે એક દુ:ખદ ભાગદોડ મચી ગઈ હતી જેમાં છ ભક્તોના મોત થયા હતા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના…

અલ્લુ અર્જુનની મુસીબતો ફરી વધી, પુષ્પા 2 ના આ સીન પર થયો વિવાદ, અભિનેતા વિરુદ્ધ નોંધાઈ FIR

સાઉથ સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પુષ્પા 2ની રિલીઝને લઈને મુશ્કેલીમાં છે. પહેલા ફિલ્મના સ્ક્રીનિંગને લઈને વિવાદ થયો હતો અને હવે એક સીનને લઈને અભિનેતા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ->…